પોસ્ટ ઓફિસ યોજના 

પોસ્ટ ઓફિસ યોજના:માત્ર ₹36,000 હજાર જમા કરતાં તમને મળશે ₹5,47,000

પોસ્ટ ઓફિસ યોજના 

પોસ્ટ ઓફિસ યોજના 

 

પોસ્ટ ઓફિસ યોજના :મિત્રો આજ નાં આ યુગ માં દરેક વ્યક્તિ ઓછા સમય માં ખૂબજ સારો રિટર્ન મેળવવા માગે છે. આપણા દેશ નાં નાના લોકોને ધ્યાન માં રાખી ને સરકાર દ્વારા આવી યોજના બહાર પાડવામાં આવે છે. પોસ્ટ ઓફિસ દ્વારા ચલાવતી લખુબચત યોજનાઓ સૌથી સારો સલામત રોકણ સારો વિકલ્પ છે.

પોસ્ટ ઓફિસ યોજના:મળે છે આટલા પૈસાત્યાર બાદ તમે 5 વર્ષ માટે લંબાવી શકો છો. જો તમે PPFખાતા માં 100 રૂપિયા જમા કરવો તો એક વર્ષ માં તમારું રોકાણ ₹36,000 રૂપિયા થાય. અને 15 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો તો ₹5,47,000 થઈ જાય. જે પર પોસ્ટ ઓફિસ તરફ થી 7.1 ટકા વ્યાજદર આપવામાં આવે છે.

500 થી ખોલાવો ખાતું:

PPF ની આ યોજના માં જો તમે રોકાણ કરવા માગતા હોય તો ઓછા માં ઓછા ₹500 થી રોકાણ કરી શકો છો.. આ ઉપરાંત વધુમાં વધુ રોકાણ ની વાત કરીએ તો ,એક નાણાકીય વર્ષ માં ₹1.5 લાખ સુધી નું રોકાણ કરી શકો છો.. કોઈપણ અરજદાર દર વર્ષે એકવાર અથવા વધુ માં વધુ 12 કિશતૉમાં નાંણા જમા કરી શકે છે.

સનેડો ટ્રેક્ટર ખરીદવા સરકાર આપી રહી છે સહાય, આવી રીતે કરો અરજી | Sanedo Mini Tractor

હાલમાં મળી રહ્યો છે એટલો વ્યાજ:

પોસ્ટ ઓફિસ ની આ ખાસ સ્કીમ માં વ્યાજ ની વાત કરીએ તો 7.1 ટકા વાર્ષિક વ્યાજદર આપવામાં આવે છે. જે કોઈ પણ બેંક દ્વારા આપવામાં FD કરતા વધુ છે.પરંતુ ક્યારેય સરકાર દ્વારા ઘટાડવામાં આવતો નથી. પરંતુ આ યોજના નો લાભ માત્ર ભારત માં રહેતો નાગરિક જ લઈ શકે છે.

મળે છે આટલા પૈસા:

આ પોસ્ટ ઓફિસ પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ સ્કીમમાં રોકાણો ને મેચ્યોરિટી પિરિયડ 15 વર્ષ નો હોય છે. ત્યાર બાદ તમે 5 વર્ષ માટે લંબાવી શકો છો. જો તમે PPFખાતા માં 100 રૂપિયા જમા કરવો તો એક વર્ષ માં તમારું રોકાણ ₹36,000 રૂપિયા થાય. અને 15 વર્ષ સુધી રોકાણ ચાલુ રાખો તો ₹5,47,000 થઈ જાય.

જે પર પોસ્ટ ઓફિસ તરફ થી 7.1 ટકા વ્યાજદર આપવામાં આવે છે. કેલ્ક્યુલેટરનાં આધારે 15 વર્ષ નાં મેચ્યોરિટી પછી તમને ₹9,89,931 ની રકમ મળશે. જેમાંથી માત્ર વ્યાજ તમારું ₹4,42,431 ની કમાણી થશે. જેમ તમે વધુ પૈસા નું રોકાણ કરશો તેમ વધુ રિટર્ન મળશે.

આ યોજના વિશે વધુ જાણો અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

પોસ્ટ ઓફિસ યોજના શું છે ?

પોસ્ટ ઓફિસ યોજના એ એક સરકારી પહેલ છે જેનો હેતુ દેશભરની પોસ્ટ ઓફિસોના વ્યાપક નેટવર્ક દ્વારા વિવિધ બચત અને રોકાણ યોજનાઓ પ્રદાન કરવાનો છે. તે આકર્ષક વ્યાજ દરો અને લાભો ઓફર કરતી વખતે નાગરિકોમાં બચતને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તમે રોકાણ કરવા માટે સુરક્ષિત સ્થાન શોધી રહ્યાં હોવ અથવા તમારી બચત વધારવાની રીત શોધી રહ્યાં હોવ, આ યોજનામાં દરેક માટે કંઈક છે!

લાભ કોને મળી શકે છે?

પોસ્ટ ઓફિસ યોજના થી લગભગ કોઈને પણ ફાયદો થઈ શકે છે! તે જીવનના તમામ ક્ષેત્રોની વ્યક્તિઓને પૂરી પાડે છે. પછી ભલે તમે તમારા શિક્ષણ માટે બચત કરવા માંગતા વિદ્યાર્થી હોવ, તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા ઇચ્છતા કાર્યકારી વ્યાવસાયિક, અથવા તમારી બચતને વધુ સારી રીતે સંચાલિત કરવા માંગતા નિવૃત્ત વ્યક્તિ હોવ, આ યોજના તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે અનુકૂળ વિકલ્પો પ્રદાન કરે છે.

રોકાણ કરવાના ફાયદા શું છે?

પોસ્ટ ઓફિસ યોજના માં રોકાણ કરવાથી ઘણા ફાયદા થાય છે. તમને સ્પર્ધાત્મક વ્યાજ દરો, તમારા રોકાણની સલામતી (જેમ કે તે સરકાર દ્વારા સમર્થિત છે), અને અમુક યોજનાઓ હેઠળ કર લાભો મળે છે. ઉપરાંત, તમારા નાણાંને વધતા જોતી વખતે નિયમિતપણે બચત કરવાની આદત કેળવવાની આ એક ઉત્તમ રીત છે!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *